નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
નિયમિત પુષ્પ
અર્ધ અધઃસ્થ બિજાશય ધરાવતા પુષ્પનાં ઉદાહરણનું સાચું જૂથ
જરાયુવિન્યાસ એટલે શું ? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
બહુગુચ્છી પુંકેસર તેનામા હોય
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.